પવનસુત મલિન તત્વોથી મુક્તિ અપાવનારા મનાય છે. પણ, રાજસ્થાનના મેહંદીપુરમાં આવેલા બાલાજી મંદિરમાં ડગલે ને પગલે આ વાતની પ્રતીતિ કરાવતા દ્રશ્યો જોવા મળે છે. કહે ...
જેટલી અદ્વિતીય આ મંદિરની શોભા છે તેનાથીયે રૂડી અને મનોહારી તો મંદિર મધ્યે વિદ્યમાન કાલારામજીની પ્રતિમા છે. અલબત્, પ્રથમ નજરે નિહાળતા જ શ્રીરામનું આ રૂપ ...
જ્યારે અમદાવાદ શહેર વસ્યું, ત્યારે તેની ફરતે 12 દરવાજા બન્યા અને તે જ સમયે દેવી બહુચરાને પણ અહીં બિરાજમાન કરવામાં આવ્યા. જેથી શહેરની સુખ-સમૃદ્ધિ અકબંધ ...
સામાન્ય રીતે પુરાણોમાં દેવી લક્ષ્મીના વાહન તરીકે ગરુડ, ગજરાજ કે ઘુવડનો ઉલ્લેખ મળે છે. પરંતુ, કોલ્હાપુરમાં તો માતા મહાલક્ષ્મી સાથે સિંહ વિદ્યમાન હોઈ શ્રદ્ધાળુઓ તેમને ...