જલકુંભી કોઈપણ તળાવ અથવા સ્થિર પાણીમાં સરળતાથી વધે છે. લોકો તેને નીંદણ તરીકે ફેંકી દે છે. પરંતુ આયુર્વેદમાં પાણીની જલકુંભી ને ખૂબ જ ફાયદાકારક માનવામાં ...
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન દ્વારા દર વર્ષે 7 જૂનના રોજ વર્લ્ડ ફૂડ એન્ડ સેફ્ટી ડે ઉજવવામાં આવે છે. તેનો હેતુ લોકોને ...
દહીં ખાવા માટે લોકો ઘણી રીતો અપનાવે છે, પરંતુ કેટલીકવાર અમુક મિશ્રણ (weird food combination) સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. અમે તમને આયુર્વેદ ...
સંશોધકોએ એમઆરઆઈ સ્કેન અને બોડી સ્કેનિંગની અન્ય આધુનિક સિસ્ટમ્સનો ઉપયોગ એ સમજવા માટે કર્યો કે કોફીનું સેવન માનવ હૃદયના સ્વાસ્થ્યને લાંબા સમય સુધી કેવી રીતે ...
શરીરને સ્વસ્થ રાખવા માટે તંદુરસ્ત આહારની સાથે કસરત કરવી જરૂરી છે. પરંતુ વધતી જતી ઉંમર સાથે ખરાબ સ્વાસ્થ્યના લક્ષણો દેખાવા લાગે છે, જેને અવગણવું સ્વાસ્થ્ય ...
રાત્રિભોજન પછી ચાલવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ આદત અનુસરવાથી સુગર નિયંત્રણમાં રહે છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે. ચાલો જાણીએ જમ્યા પછી ચાલવાના ...