સરકાર એક મહત્વનો નિર્ણય લેવા જઈ રહી છે, જેનાથી પેરાસિટામોલ (Paracetamol) સહિત અનેક દવાઓનો ઉપયોગ કરતા આવા લોકોને ઘણી રાહત મળશે. જો સરકાર તેને મંજૂરી ...
મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં જીવ ગુમાવનારા 65 દર્દીઓમાંથી 63ના મોત (Corona Death) માત્ર કેરળમાં થયા છે અને દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં એક-એક દર્દીનું મોત થયું ...
Coronavirus Data: આરોગ્ય મંત્રાલયે કોરોના વાયરસ રોગચાળાને લગતા નવીનતમ ડેટા જાહેર કર્યા છે. જેમાં તેમણે જણાવ્યું છે કે એક દિવસમાં ચેપના 2487 નવા કેસ નોંધાયા ...
સ્વાસ્થ્ય મંત્રાલયના (Health Ministry) આંકડા અનુસાર ભારતમાં કોરોના રિકવરી રેટ (Recovery Rate) 98.76 ટકા છે. જો કે એક્ટિવ કેસોની સંખ્યામાં વધારો ચિંતાજનક છે. ...
Coronavirus in India: ભારતમાં કોરોના વાયરસના કેસમાં અંશત : વધારો થયો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના (Health Ministry) જણાવ્યા અનુસાર એક દિવસમાં ...
કોરોના વાયરસ સામે ચાલી રહેલા દેશમાં રસીકરણ અભિયાન જોરશોરથી ચલાવવામાં આવી રહ્યું છે. આ ઝુંબેશ હેઠળ, યોગ્ય લોકોને પ્રિકોશન ડોઝ (Precaution doses) પણ આપવામાં આવી ...