વારાણસી(Varanasi)ની અદાલતે જ્ઞાનવાપી(Gyanvapi Masjid ) સંકુલના વિડિયોગ્રાફી સર્વેક્ષણનો આદેશ આપ્યો હતો અને હિન્દુ પક્ષે શિવલિંગ મળ્યાનો દાવો કર્યો હતો. જો કે, મુસ્લિમ પક્ષનો દાવો છે ...
ભાજપના મહાસચિવ અરુણ સિંહે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે તેમની પાર્ટી કોઈપણ ધર્મ અથવા સંપ્રદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડે તેવા કોઈપણ વિચારને સ્વીકારતી નથી. "ભાજપ ...
જ્ઞાનવાપી મસ્જિદના સર્વેનો વીડિયો મીડિયામાં લીક થયો છે. TV9 ભારતવર્ષને આ વીડિયોને ત્રણ લાખ રૂપિયામાં ખરીદવાની ઓફર મળી હતી, પરંતુ ચેનલે તેમ કર્યું ન હતું. ...
જ્ઞાનવાપી (Gyanvapi Masjid Case) કેસમાં મસ્જિદ કમિટીએ કોર્ટ પાસે માંગણી કરી છે કે સંસ્થા દ્વારા કરાયેલા સર્વેની તસવીરો અને વીડિયો સાર્વજનિક ન કરવામાં આવે. સમિતિના ...
જ્ઞાનવાપી મસ્જિદ કેસ (Gyanvapi Masjid Case) અંગે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટે સમગ્ર મામલાની સુનાવણી જિલ્લા ન્યાયાધીશ પાસેથી ...
સર્વેના (Gyanvapi survey report) બીજા રિપોર્ટમાં જણાવાવમાં આવ્યું છે કે મસ્જિદની અંદર ભોંયરાની દિવાલ પર સનાતન સંસ્કૃતિના વિવિધ ચિહ્નો જોવા મળ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું ...
દિલ્હી સ્થિત જામા મસ્જિદ (Jama Masjid)પર પોતાનો અધિકાર વ્યક્ત કરતા હિન્દુ સંગઠનોએ જ્ઞાનવાપીની જેમ જ સર્વેની માંગ કરી છે. હવે હિન્દુ સંગઠનો આ માંગને લઈને ...