Gyanvapi Masjid Controversy : વારાણસી સ્થિત જ્ઞાનવાપી મસ્જિદ સંબંધિત મામલામાં આવતા અઠવાડિયે મોટો નિર્ણય આવી શકે છે. તમને જણાવી દઈએ કે છેલ્લા દિવસોથી પેન્ડિંગ કેસમાં ...
કોર્ટમાં કરાયેલી અરજીમાં જ્ઞાનવાપી મસ્જિદ (Gyanvapi Masjid) સર્વેનો ફોટો અને વીડિયો સાર્વજનિક કરવા અરજી કરવામાં આવી હતી, જોકે મુસ્લિમ પક્ષે સર્વે રિપોર્ટને સાર્વજનિક ન કરવા ...
જ્ઞાનવાપી મસ્જિદને હિંદુઓને સોંપવા અને પૂજા કરવાની પરવાનગી માટેની અરજી પર સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. જો કે કોર્ટે (Court) નિર્ણય અનામત રાખ્યો છે. સાથે ...
વિશ્વ વૈદિક સનાતન સંઘના આંતરરાષ્ટ્રીય મહાસચિવ કિરણ સિંહે મંગળવારે વારાણસી કોર્ટમાં (Varanasi Court) અરજી દાખલ કરી હતી. જેને સ્વીકારીને કોર્ટે આજની તારીખ આપી હતી. કિરણસિંહે ...
સર્વેના (Gyanvapi survey report) બીજા રિપોર્ટમાં જણાવાવમાં આવ્યું છે કે મસ્જિદની અંદર ભોંયરાની દિવાલ પર સનાતન સંસ્કૃતિના વિવિધ ચિહ્નો જોવા મળ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું ...
વારાણસી (varanasi)ના જ્ઞાનવાપી (Gyanvapi) સર્વે પર કોર્ટ (Court) પોતાનો નિર્ણય સંભળાવશે. આ નિર્ણય આવતા પહેલા ઇતિહાસકાર ડો. રામપ્રસાદ સિંહે કહ્યું છે કે આ મસ્જિદ નથી, ...