ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે કુલ 128 લોકોને આ સન્માન મળશે, જેમાંથી ચારને પદ્મ વિભૂષણ, 17ને પદ્મ ભૂષણ ...
PM MODI રાજ્યસભામાં સંબોધન કરતા મોદી ભાવુક થયા હતા. ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે કાશ્મિરમાં થયેલા આંતકી હુમલામાં ગુજરાતીઓ ભોગ બન્યા હોવાની ઘટનાને યાદ કરીને વડાપ્રધાન ...
કોંગ્રેસમાં સંગઠનાત્મક ચૂંટણીઓને લઈને ઉથલ પાથલ ચાલી રહી છે, તેની વચ્ચે આજે કોંગ્રેસની કાર્યસમિતિ CWCની બેઠક થઈ હતી.
આજે કોંગ્રેસ પાર્ટીની કાર્યકારી સમિતિ (સીડબલ્યુસી)ની બેઠક મળી ...
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી માટે મળેલી કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠકમાં કોંગ્રેસના અધ્યક્ષની પસંદગીનો મુદ્દો એક તરફ રહ્યો પરંતુ કેટલાક નેતાઓએ પક્ષમાં ધરમૂળથી ફેરફાર કરવા લખેલ ...
કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ સરકારમાં કટોકટી જેવી પરિસ્થિતિમાં યથાવત્ છે. વિધાનસભા સ્પીકર રમેશ કુમારે ભલે ધારાસભ્યોના રાજીનામા અંગે કોઈ નિર્ણય કર્યો નથી. પરંતુ આલાકમાન એટલે ...