ભાવનગરમાં (Bhavnagar) કેસરિયો માહોલ બનાવવા કાર્યકરોની ટીમ દ્રારા ધજા બનાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. 15 હજારથી 17 હજાર જેટલી ધજા બનાવી શહેરના ...
3 કલાક 40 મિનિટમાં જ રથયાત્રા પૂર્ણ થઇ હતી. આ તકે પોલીસ કમિશનર, ગૃહ રાજ્યમંત્રી અને મંદિરના મહંતએ આભાર માન્યો હતો. ...
પોલીસ, જનતા અને મંદિર તંત્રનાં સંયુક્ત પ્રયાસોનાં પ્રતાપે ભગવાન જગન્નાથની રથયાત્રા સુખરૂપ સંપન્ન થઇ હતી. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રથયાત્રા પૂર્ણ થતા કર્ફ્યુ હટાવવાની જાહેરાત ...
અમદાવાદની ઐતિહાસિક 144મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઇ છે. પોલીસ કમિશનરે આભાર વ્યક્ત કર્યો છે. ...
કોરોના ગાઇડલાઇન અનુસાર, રથયાત્રા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચેથી નીકળી હતી. ભગવાન જગન્નાથની રથયાત્રાને આ વખતે ભક્તોએ ટીવી નાઈન પર નિહાળી હતી ...
તંબુ ચોકી વિસ્તારમાં પહોચેલા ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ સ્થિતિ પર સતત નજર રાખી છે. આખી રથયાત્રામાં પ્રદીપસિંહ દરેક સ્થળ પર આગળ આગળ રહ્યા છે. ...
ભગવાન જગન્નાથના રથ દ્વારા કોરોના સામે લડવા માસ્ક પહેરવામાં આવે તે અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ વખતે પણ યાત્રાને કોરોનાના ચુસ્ત પાલન ...
મોસાળમાં ભગવાન પહોંચતા જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રથ હવે નિજ મંદિર તરફ પરત ફરી રહ્યા છે. ...
રથયાત્રા કાલુપુર રેલવે સ્ટેશન પાસે પહોંચતા જ વરસાદના છાંટા આવ્યા હતા. ...
CM રૂપાણીએ સોનાની સાવરણીથી રથના માર્ગની સફાઇ કરીને અને પાણી છાંટીને પહિંદ વિધિ કરી હતી. પહેલાના સમયમાં રાજાને આ હક્ક મળતો હતો, હવે આ હક્ક ...
Channel No. 1720
Channel No. 583
Channel No. 1643
Channel No. 1299
Channel No. 748