Kite Festival 2021-ઉત્તરાયણ પર્વની ઉજવણી અંગે સરકાર SOP જાહેર કરી શકે છે.ઉજવણીમાં પોલીસની નજર રહેશે અને નિયમ વિરુદ્ધ લોકો એકઠાં થશે તો પોલીસ કાર્યવાહી કરી ...
ગુજરાતીઓનો મનગમતો ઉત્સવ એટલે ઉત્તરાયણ. મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવા ગુજરાતીઓ કોઈ કસર બાકી રાખવા માગતા નથી. એટલે જ વહેલી સવારથી જ પતંગરસિયાઓ પતંગ, દોરા લઈને ધાબા ...
ઉત્તરાયણનાં પર્વને ધ્યાનમાં લઈને સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં 7 જાન્યુઆરીથી 19મી જાન્યુઆરી દરમિયાન સવારે 6થી 8 અને સાંજે 5થી 7 વાગ્યા ...