વન ટે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત સી આર પાટીલ (C R Paatil) સુરેન્દ્રનગર જિલ્લાની બે દિવસીય મુલાકાતે છે. આ દરમિયાન તેઓ પેજ સમિતીના સભ્યોને મળ્યા ...
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જીગ્નેશ મેવાણી પર આકરા પ્રહાર કર્યા હતા.તેમણે કહ્યું કે, જીગ્નેશ મેવાણીને પાણી માટે બોલવાનો કોઈ અધિકાર નથી. ચૂંટણીના (Gujarat election) સમયે ...
અરવલ્લી (Aravalli) જિલ્લામાં હાલમાં ભારતીય જનતા પાર્ટી (BJP) પાસે એક પણ વિધાનસભા બેઠક નથી. આમ ભાજપ અહીં વિજય મેળવવા માટે પોતાની રણનિતી અમલમાં લાવી રહ્યુ ...
રવિવારે એટલે કે ગઈકાલે આમ આદમી પાર્ટીના (Aam Aadami Party) નવા સંગઠનની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 107માંથી 33 હોદ્દા સુરતને (Surat) ફાળવવામાં આવ્યા છે. ...
વડાપ્રધાન મોદીના (Prime Minister Narendra Modi) હસ્તે મહાકાળી મંદિર પર ધ્વજારોહણ કરાશે. વડાપ્રધાનના આગમનને લઈને મંદિર પ્રશાસન અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ...
એક મહિલા ઉદ્યોગસાહસિકે (Entrepreneur) સ્વસહાય જૂથો દ્વારા લાભ મેળવવા વિશે વાત કરી. તેણીએ કહ્યું કે હવે તેઓ તેમના ઉત્પાદનો માટે મોટા બજાર સુધી પહોંચવામાં સક્ષમ ...
ગુજરાતના (Gujarat) પંચમહાલ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢનું (Pavagadh) રાજ્ય સરકાર દ્વારા ભવ્ય રિનોવેશન કરવામાં આવ્યુ છે. બે હજાર શ્રદ્ધાળુ ડુંગરના કોરિડોર પર એકસાથે ઉભા ...