Gujarat Update: ‘તાઉ તે' વાવાઝોડાના લીધે જે વિસ્તારો પ્રભાવિત થયા છે, ત્યાં આજથી સરવેની કામગીરી શરૂ કરી દેવામાં આવશે, આ જાહેરાત કરી છે રાજ્યના મુખ્યપ્રધાન ...
રાજ્યમાં શિક્ષક, પોલીસ બાદ હવે પંચાયત વિભાગના કર્મચારીઓ પણ આંદોલનના માર્ગે આગળ વધે તેવા એંધાણ છે. પંચાયતના વિભાગના કર્મીઓએ હવે સોશિયલ મીડિયામાં ઝૂંબેશ શરૂ કરી ...
ગુજરાત સરકારના મુખ્ય પ્રધાન વિજય રુપાણી ભલે દાવો કરતા હોય કે, સરકાર સંવેદનશીલ છે. પણ પૂર્વ ધારાસભ્ય અને કાઉન્સિલના સભ્યોનો આરોપ છે કે, સરકાર સંવેદનશીલ ...