20 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા વ્યવસાયોએ 1 એપ્રિલથી B2B ટ્રાન્ઝેક્શન માટે ઇલેક્ટ્રોનિક ઇન્વૉઇસ જનરેટ કરવાના રહેશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સે આ માહિતી ...
નાણા પ્રધાન સ્પાઈસજેટના સ્થાપક અજય સિંહના મંતવ્યો પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા, જેમાં સિંહે એટીએફને જીએસટીના દાયરામાં લાવવા માટે કેન્દ્રીય નાણા પ્રધાનના સમર્થનની માગ કરી ...
જીવન વીમો એ વ્યક્તિના મૃત્યુની સાથે સાથે જીવિત રહેવાની ઘટનામાં સામાજિક સુરક્ષાની એક પ્રોક્સી છે. તેથી, કલમ 80C હેઠળ 1.5 લાખની મુક્તિ મર્યાદામાં સુધારો કરવાની ...
સાંસદો દ્વારા આ સંદર્ભે હૈયાધારણા આપવાની સાથે સાથે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામણ સમક્ષ પણ યોગ્ય રજુઆત કરવામાં આવતાં અંતે કાપડ ઉદ્યોગના હિતમાં આ નિર્ણય લેવામાં ...
વેપારીઓ દ્વારા આ પહેલા પોસ્ટકાર્ડ અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું. ફોસ્ટાના સભ્યના જણાવ્યા પ્રમાણે એક દિવસના બંધના કારણે વેપારીઓને 150 કરોડ જેટલું નુકશાન જશે. ...