ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગ્રામપંચાયતોની ચૂંટણી હાલના તબક્કે નહીં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ તમામ જગ્યાએ વહીવટદાર મુકવા ...
જિલ્લા પંચાયત (Panchayat) આ મામલે વહીવટદારની નિમણૂંક માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલી આપી છે. અગાઉથી જે ગ્રામ પંચાયતમાં સરપંચ અને સદસ્ય બનવા લોકો જાગૃત છે ...
બનાસકાંઠા જિલ્લામાં સૌથી મોટો પ્રશ્ન તલાટીના બદલીઓને લઈને હતો. જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે જ્યારે બનાસકાંઠા જિલ્લામાં હાજર થયા ત્યારે અનેક એવા તલાટી હતા જે ...
પૂર્વ સાંસદે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2001માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા બાદ તેમણે સરપંચોને 1500 રૂપિયાના માસિક વેતનની વાત કરી હતી ...
Gandhinagar: ઉવારસદ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદારોમાં ઉત્સાહ છે. સવારથી મતદાન માટે મતદારોની લાઈનો લાગી છે. તો આ ગામમાં સરપંચની ચૂંટણી માટે 11 ઉમેદવારો મેદાને છે. ...
Banaskantha: બનાસકાંઠામાં 530 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ગયું છે. જણાવી દઈએ કે સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલવાની ...