સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ તેમજ અ.મ્યુ.કો. દ્વારા રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્ય્રકમ યોજાયો હતો. ...
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો આઠમો પદવીદાન સમારોહ આજે યુનિવર્સિટીના કુલાધિપતિ તથા ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિ માં યોજાયો હતો. જે પદવીદાન સમારોહમાં 14297 વિદ્યાર્થીઓને ...
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આ મામલે પંજાબના CM અને કોંગ્રેસનું ષડયંત્ર હોવાનું જણાવ્યું છે. તેમણે પંજાબના CMને રાજીનામું આપે તેમજ સોનીયા ગાંધી અને રાહૂલ ...
Jammu Kashmir News: જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું છે કે અહીં AFSPAની સમીક્ષા કરવાની જરૂર નથી. તેણે કહ્યું કે તેની ચિંતા કરશો ...
ગયા મહિને, મધ્યપ્રદેશ સરકારે વટહુકમ પસાર કરીને પંચાયત ચૂંટણી કરાવવાની પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં કમલનાથ સરકારનું સીમાંકન રદ કરવામાં આવ્યું હતું. આ ...
Air Marshal Vikramsinh VSM : એરમાર્શલ વિક્રમસિંહે 03 ઓક્ટોબર 2021ના રોજ ગાંધીનગર ખાતે દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ (SWAC)ના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ (AOC-IN-C) તરીકે કાર્યભાર ...
રાજ્ય સરકાર દ્વારા ડાંગ જિલ્લાને રાજ્યનો સંપુર્ણ રસાયણ મુક્ત ખેતી કરતા પ્રથમ જિલ્લાનુ બહુમાન પ્રાપ્ત થયું, આપણુ ડાંગ, પ્રાકૃતિક ડાંગ ના કાર્યક્રમમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી ...