બીજેપીએ મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટીના (MGP) બે ધારાસભ્યો અને ત્રણ અપક્ષોના સમર્થન સાથે રાજ્યમાં સતત ત્રીજી વખત સરકાર બનાવવાનો દાવો કર્યો છે. સાવંત ઉત્તર ગોવાના સાંખાલીમથી ...
ગોવાના CM મનોહર પર્રિકરનું 17 માર્ચ, 2019ને રવિવારના રોજ નિધન થઈ ગયું. મનોહર પર્રિકર કૅન્સરની બિમારીથી લડી રહ્યાં હતા અને તેમણે છેલ્લે સુધી પોતાની હિંમત ...
ગંભીર બીમારીથી પીડાતા ગોવાના મુખ્યપ્રધાન મનોહર પરિકર ચાર મહિના બાદ પહેલી વાર નવા વર્ષ પ્રસંગે સચિવાલય પહોચ્યા. તેમણે સરપ્રાઇઝ વિઝિટ કરી સચિવાલયના અધિકારીઓને ચોંકાવી દિધાં. ...