કચ્છ ભાજપમાં સૌથી સીનીયર આગેવાન એવા તારાચંદ છેડાનું રાજકીય અને સામાજીક ક્ષેત્રે મોટું નામ હતું. ગઇકાલે તેમના નિધનના સમાચાર બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી ...
રામ ધૂન અને દુઆ સાથે બન્ને મિત્રોની અંતિમયાત્રા (Funeral) પણ સાથે નીકળતા ગામ હિબકે ચઢ્યું હતુ. બંને ધર્મના લોકો અંતિમ યાત્રામાં જોડાતા ફરી કોમી એકતાના ...
ગોંડલમાં રહીને બાપુએ અનેક સેવાકીય કાર્યો કર્યા હતા, જેમાં ગોંડલમાં રામજી મંદિર બંધાવ્યું હતું. ત્યાર બાદ રામ સાર્વજમિક હોસ્પિટલની પણ સ્થાપના કરી હતી. પાંડુકેશ્વર, ઋષિકેશ, ...
ગોંડલ આશ્રમ ખાતે આજે સાંજ સુધી અંતિમદર્શન કરી શકાશે. ત્યાર બાદ તેમના પાર્થિવ દેહને નર્મદાના કિનારે ગોરા આશ્રમ ખાતે લઈ જવામાં આવશે. જ્યાં આવતીકાલે સવારે ...
પૂર્વ આરોગ્ય પ્રધાન અને ભીલોડાના કોંગ્રેસના ધારાસભ્ય ડો.અનિલ જોશિયારાને લગભગ બે મહિના પહેલાં કોરોના સંક્રમણ લાગ્યું હતું. જોશીયારાને પહેલા સિમ્સમાં વેન્ટીલેટર પર હતા. પરંતુ ફેફસાં ...
હિતેશભાઈનો પાર્થિવદેહ ગુરુવારે માદરે વતન ઘડિયા ગામે લાવવામાં આવ્યો હતો. તેમને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. 32 વર્ષના હિતેશભાઈ 2011માં આર્મીમાં ...
દુનિયાભરમાં અજીબોગરીબ પરંપરાઓ છે, જેનું વિવિધ સંસ્કૃતિઓમાં પાલન કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, યાનોમાની જાતિના લોકો તેમના પરિવારના સભ્યના મૃત્યુ પછી તેમની રાખનો સૂપ બનાવે ...