છેલ્લા છ મહિનામાં ભારતીય બજારમાંથી વિદેશી રોકાણકારો દ્વારા મોટાપાયે વેચવાલી થઈ હતી. ઑક્ટોબર 2021 થી માર્ચ 2022 ની વચ્ચે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ભારતીય બજારમાંથી કુલ ...
આ વેચાણ છેલ્લા 6 મહિનાથી સતત ચાલુ છે. નિષ્ણાતોના મતે હવે વિદેશી રોકાણકારો ભારતમાંથી તેમનું રોકાણ બહાર કાઢીને એવી જગ્યાએ મૂકી રહ્યા છે, જ્યાંથી કોમોડિટીની વધુ ...
બ્રોકરેજ ભારતીય બજારને ઓવરવેલ્યુડ હોવાનું જણાવી રહ્યા છે. આ સિવાય યુક્રેન કટોકટી અને વ્યાજ દરમાં વધારાને કારણે કંપનીઓની કમાણીને પણ અસર થશે. રૂપિયા પર વધુ ...
એલઆઈસીની વેબસાઈટ પર ઉપલબ્ધ પ્રશ્નોતરીમાં વીમાધારકના તમામ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ડિસ્કાઉન્ટની જાહેરાત બાદ લોકોના મનમાં એ સવાલ પણ ઉઠી રહ્યો છે ...