સુરત (Surat) મનપાની વિવિધ ટીમો દ્વારા શહેરભરમાં લગ્ન પ્રસંગ દરમિયાન કેટરર્સ દ્વારા બનાવવામાં આવેલા ખાદ્ય પદાર્થોના સેમ્પલ એકત્ર કરવામાં આવી રહ્યા છે. ...
કતારગામના ઘનશ્યામ પાર્ક સોસાયટીમાં સોમવારે લગ્ન સમારંભ યોજાયો હતો. જેનો જમણવાર નિત્યાનંદ ફાર્મમાં કરવામાં આવ્યો હતો, જેમાં અંદાજે 700 થી 800 લોકોએ ભોજન લીધુ હતું. ...
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દેવસર ગામના મંદિર ફળિયામાં લગ્ન પ્રસંગમાં મોટી સઁખ્યામા મહેમાન પધાર્યા હતા. રાત્રે ભોજન લીધા બાદ કેટલાક લોકોને ઝાડા - ઉલ્ટીની તકલીફ ...
લોકોને ઉલટી અને ડાયેરિયાની ફરિયાદ ઉઠતા સ્થાનિક આરોગ્ય કેન્દ્રને જાણ કરતા ટીમ એક્શનમાં આવી હતી અને સર્વે તેમજ ક્લોરીનેશનની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી હતી. ...
મોટી સંખ્યામાં લોકોને ફુડ પોઇઝનીગ થયાની જાણ થતા જ આરોગ્ય વિભાગના તમામ સ્ટાફને ઇમરજન્સીમાં ફરજ પર બોલાવી લેવામાં આવ્યા હતા અને તમામ બીમાર લોકોની સારવાર ...
તરબૂચ સૌથી આરોગ્યપ્રદ ફળોમાંનું એક છે અને તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ આ દિવસોમાં તૈયાર પેકેજિંગ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે ...
લગ્ન પ્રસંગમાં રાખેલા જમણવાર બાદ 1200થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હોવાનું જણાયુ છે. જેથી જમણવારની ખાદ્ય સામગ્રીના ફૂડના સેમ્પલ પણ લેવાયા છે. આ ...
ફુડ પોઇઝનીંગની અસર લાગતા લઇને ગાય અને વાછરડાંઓની સ્થિતી મુશ્કેલ લાગવા લાગતા પશુપાલન વિભાગના તબિબોની મદદ લેવામાં આવી હતી. જેને પગલે તાબડતોબ પશુ તબીબોની ટીમો ...
આદિવાસી બહુમતીવાળા ભુલવાણ ગામમાં નવ દિવસીય ધાર્મિક ઉત્સવ પૂર્ણ થયા બાદ સોમવારે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ચાર લોકો ખોરાક ખાધા પછી મૃત્યુ ...