મોંઘવારીને અંકુશમાં લેવા માટે સરકાર અને રિઝર્વ બેન્કના પ્રયાસ નકામા પુરવાર થઈ શકે છે, કારણ કે શાકભાજી અને મસાલાની મોંઘવારી વધવાની શક્યતા છે. સરકારે ઓછા ...
વૈશ્વિક માર્કેટમાં ખાવાના તેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જોકે ભારતીય માર્કેટમાં તેની નજીવી અસર જોવા મળી છે. ખાદ્ય તેલ ઉત્પાદકોએ લિટરે 15 રૂપિયા સુધીનો ...
રિઝર્વ બેન્કે રેપો રેટમાં વધારો કરીને મોંઘવારીને અંકુશમાં લેવાનો પ્રયાસ કર્યો છે, તો સામે સરકારે અનાજ, તેલીબિયાં અને દાળના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરતાં ખાદ્ય ...
શાકભાજી, ફળો, દૂધ, મસાલા અને અન્ય ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો થવાથી દેશમાં લોકો પર મોંઘવારીનું દબાણ વધ્યું છે. થોડા દિવસ પહેલા ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ભારતના ...
સ્થાનિક બજારમાં ઘઉંના ભાવમાં વધારો થયા બાદ સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. દેશમાં ખાંડના ભાવમાં થતા ઉછાળાને રોકવા માટે સરકાર હવે ખાંડની નિકાસ ...
ફુગાવામાં આ ઉછાળો ખાદ્ય ચીજવસ્તુઓ અને તેલના ભાવમાં વધારાને કારણે જોવા મળ્યો છે. છૂટક મોંઘવારીનું આ સ્તર મે 2014 પછીનું સર્વોચ્ચ સ્તર છે. મોંઘવારી વધવાની ...