સુરત( Surat) મહાનગરપાલિકા દ્વારા ખરવરનગર ફ્લાયઓવર બ્રિજના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ માટે સોમવારથી 19 જુલાઇ સુધી નવસારીથી સુરત સુધીનો ભાગ બંધ રાખવામાં ...
સુરત-નવસારી મુખ્ય માર્ગ પર ખરવરનગર જંકશન ખાતે આવેલ ફ્લાયઓવર બ્રિજના (Flyover bridge) વેરીગ કોટના સમારકામની કામગીરી કરવામાં આવશે. જેના કારણે નવસારીથી સુરત આવતા બ્રિજનો ભાગ ...
આ બે માસના સમય દરમિયાન, અડાજણ, રાંદેર વિસ્તાર તરફથી આવતાં લોકોએ રેલ્વે સ્ટેશન આવવા જવા માટે તાપી નદી પર બનાવવામા આવેલા ચંદ્રશેખર આઝાદ બ્રિજનો ઉપયોગ ...
અમદાવાદ ખાતે આવેલા સાણંદ અને સિંધુ ભવન ખાતે બનેલા બે નવ નિર્મિત ફ્લાય ઓવરનું ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે ઓપનીંગ કરવામાં આવ્યું હતું. વર્ચ્યુઅલ યોજાયેલા ...
કોરોનાને કારણે મંદ પડેલ પ્રજાકિય સુવિધાના કામમાં વિક્રમ સંવત 2077ના વર્ષમાં ઝડપ આવવા સાથે શહેરીજનોને મળશે નવા છ ફ્લાય ઓવર બ્રિજ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ...