સુરતના હરણફાળ વિકાસની સાથે સાથે અહીં વાહનોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. જેના પરિણામે ટ્રાફિક જામની સમસ્યાથી લોકોને પરેશાન થવાનો વારો આવે છે. ...
સેંકડો કાપડ માર્કેટોમાં રોજીંદા હજ્જારો મુલાકાતીઓના આવાગમનને પગલે પીક અવર્સમાં રિંગરોડ પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ કાયમી થઈ ચુકી છે ત્યારે હવે લોકોએ આ હાલાકીમાંથી ...
મંગળવારે બ્લોક સમય દરમિયાન એક ગર્ડર લગાવવા સાથે એક લેનના પાંચેય ગર્ડરોનું યોગ્ય બ્રેકિંગ અને ફિટિંગ કરવામાં આવ્યું હતું. બીજી લેનના પાંચ ગર્ડર બુધવાર અને ...
બ્રિજના નીચેના રસ્તાને ક્લીયર કરવામાં આવી રહ્યો છે . મનપા દ્વારા આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને પોલીસ વિભાગ દ્વારા આવતીકાલે નિરીક્ષણ કરી મનપાને ...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉજવણીમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. જેમાં તેમણે ગાંધીનગરના સરગાસણ ખાતે નવનિર્મિત ફલાયઓવર બ્રીજને ખુલ્લો મૂક્યો હતો. રૂપિયા 35 કરોડના ...