ગાંધીનગરમાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી. પાટનગરમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ પ્રસંગે તેમણે સંબોધન કરતાં કેન્દ્ર સરકારની ...
રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે. ત્યારે ગુજરાતના દરેક સ્થળોએ ગણતંત્ર દિવસ ખૂબ જ સાદગીથી તેમજ કોરોનાના નિયમોના પાલન સાથે ઊજવવામાં આવી રહ્યો છે. ...
Channel No. 1720
Channel No. 583
Channel No. 1643
Channel No. 1299
Channel No. 748