અફઘાનિસ્તાનમાંથી રેસ્ક્યુ કરવામાં આવેલા લોકો અફઘાન હિન્દુ અને શીખ છે અને તેમાં 4 ભારતીયોનો સમાવેશ થાય છે જેઓ અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળી શક્યા નથી. ...
છેલ્લા કેટલાક વર્ષોથી ચીન બૌદ્ધ ધર્મમાં માનનારા દેશો વચ્ચે પોતાની પકડ મજબૂત કરવા માંગે છે. આ સ્થિતિમાં કુશીનગરનું એરપોર્ટ ભારતને શ્રીલંકા, જાપાન, તાઇવાન, દક્ષિણ કોરિયા, ...
સિરિયલ બ્લાસ્ટ બાદ કાબુલ એરપોર્ટ પર ડરનો માહોલ છવાયો છે. ત્યારે યુ.એસ એરફોર્સના વિમાને બચાવ કામગીરી તેજ કરી હતી. લગભગ બાર કલાકમાં 7500 લોકોને અફઘાનિસ્તાનમાંથી ...