અમદાવાદમાં વર્ષ-1985 માં કોમી તોફાનના કપરા સમયે રથયાત્રાની(Rathyatra) બધી જ તૈયારીઓ નિજ મંદિર ખાતેથી થઇ ગઇ હતી. પરંતુ રથયાત્રાને બહાર કોણ કાઢે તે પ્રશ્ન હતો. ...
તિરંગા ઉત્સવના સંદર્ભમાં હાલમાં 2002 ના ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયાની જોગવાઈઓ પ્રમાણે નિર્ધારિત માપ અને મટીરીયલના રાષ્ટ્ર ધ્વજ મોટા પાયે સિવડાવવા, પ્રત્યેક વ્યક્તિ પોતાના ઘર ...
કેરળમાં દર વર્ષે એપ્રિલના મધ્યમાં વિષુનો તહેવાર ઉજવવામાં આવે છે. તેને સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યનો તહેવાર માનવામાં આવે છે. આ દિવસથી મલયાલમ નવું વર્ષ શરૂ ...
આગામી તહેવારોમાં કોઈ તણાવ ન થાય તે માટે મહારાષ્ટ્રના સંવેદનશીલ જિલ્લાઓમાં 38 હજાર હોમગાર્ડ સહિત 100 SRPF કંપનીઓ તૈનાત કરવામાં આવશે. સાથે જ સોશિયલ મીડિયા ...
બે દિવસ દરમિયાન 216 ટ્રીપો મારફત 25 હજારથી વધુ પ્રવાસીઓ દાહોદ-ઝાલોદ ઉપાડયા છે.હોળી-ધુળેટી બે દિવસમાં એસટી વિભાગને રુ.56 લાખની આવક થઈ હતી.ગત વર્ષે બે દિવસમાં (147 ટ્રીપો) રુ.18.20 લાખની આવક થઇ હતી. ...
અમદાવાદ નિવાસી અને હાલ ઓસ્ટ્રેલિયા ખાતે રહેતા દ્વિતીબેન દેસાઈએ શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણદેવ સહિત આદિ દેવો સમક્ષ 1000 કિલો જામફળનો અન્નકુટ ધરાવાયો હતો. ...