ખેડૂતોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે એટલા માટે સરકારે ખેડૂતોના લાભ માટે પીએમ કિસાન ખાદ યોજના (PM Kisan Khad Yojana)યોજના શરૂ કરી છે. ...
Fertilizer Subsidy: ખરીફ સિઝન નજીક આવી રહી છે અને ખાતરનો કાચો માલ ખૂબ મોંઘો થઈ રહ્યો છે. તાજેતરમાં ખાતર કંપનીઓએ ડીએપીના ભાવ (DAP Fertilizer Price)માં ...
ખાતરની વધતી જતી મોંઘવારીને કારણે ખર્ચમાં વધારો થશે. જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર તેનો બોજ ખેડૂતો (Farmers) પર નાખવા માંગતી નથી. યુરિયા અને ડીએપી ...
રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) એ રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ભારતમાં યુરિયાનો કુલ ...
સરકાર 2022-23માં તેની કુલ સબસિડીમાં ઘટાડો કરશે. સરકાર આગામી બજેટમાં તેની ખાદ્ય અને ખાતર સબસિડી અનુક્રમે 2.60 લાખ કરોડ અને 90,000 કરોડ રૂપિયા રાખે તેવી ...
CRISILના ડાયરેક્ટર નીતિશ જૈને કહ્યું કે આ નાણાકીય વર્ષમાં નેચરલ ગેસના ભાવમાં લગભગ 50 ટકાનો વધારો થશે. આવી સ્થિતિમાં સરકાર ખાતર સબસિડીમાં 62 ટકા સુધીનો ...
કેબિનેટ બેઠકમાં સ્વચ્છ ભારત મિશન (અર્બન)ને નાણાકીય 2025-26 સુધી ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સ્વચ્છ ભારત મિશન 2.0 હેઠળ 1,41,600 કરોડનું ફંડ જાહેર કરવામાં ...