કેન્દ્ર સરકારે આ ઘટના માટે પંજાબની કોંગ્રેસ સરકારને જવાબદાર ઠેરવી છે અને તેમની પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારને તાત્કાલિક અહેવાલ સુપરત ...
સૂત્રોના જણાવ્યા અનુસાર, વિરોધીઓ લીલા અને લાલ ઝંડા લઈને આવ્યા હતા, જે BKU ક્રાંતિકારીના ઝંડા છે. BKU (ક્રાંતિકારી)ના જનરલ સેક્રેટરી બલદેવ ઝીરાએ દાવો કર્યો છે ...
સમગ્ર દેશમાં રોડ કનેક્ટિવિટી (Road connectivity) સુધારવા માટે વડા પ્રધાનના સતત પ્રયાસને કારણે પંજાબ રાજ્યમાંથી પસાર થતા, રાષ્ટ્રીય ધોરીમાર્ગનો (National Highway) વિકાસ હાથ ધરવામાં આવી ...