આ યોજના દ્વારા ICARના તમામ વૈજ્ઞાનિકો ખેડૂતો(Farmers)ને નવી ટેકનોલોજી, નવી જાતો, ખેતીની નવી પદ્ધતિઓ અને બિયારણો વિશે માહિતી આપે છે. આ યોજના 2015માં શરૂ કરવામાં ...
કેળાની ખેતીમાં મળેલી સફળતાથી ઉત્સાહિત ખેડૂતો હવે નવા પ્રયોગો કરી રહ્યા છે. કેળાની ખેતીનો ખર્ચ ઓછો કરવા માટે અહીંના ખેડૂતો પણ સખતાઈ કરીને રોપાઓ તૈયાર ...
13 મેના રોજ, ભારતે ખાદ્ય સુરક્ષા, વૈશ્વિક પરિસ્થિતિ અને સ્થાનિક બજારમાં ખાદ્યપદાર્થોની વધતી કિંમતોને ટાંકીને ઘઉંની (Wheat)નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ભારતે નાણાકીય વર્ષ ...
આ વર્ષના બજેટમાં સરકારે ગંગાના કિનારે વસેલા ગામડાઓમાં કુદરતી ખેતીને પ્રોત્સાહિત કરવાનો અને કુદરતી ખેતીનો વિશાળ કોરિડોર બનાવવાનો નિર્ણય લીધો છે. આનાથી આપણાં ખેતરો ન ...
આ અંગેની માહિતી કેન્દ્રીય વાણિજ્ય રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલે(Anupriya Patel)લોકસભામાં આપી છે. તેમના દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ 10 મહિનામાં ભારતીય ...
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે PM કિસાન (PM Kisan)યોજના હેઠળ નોંધાયેલા ખેડૂતો માટે eKYC કરવાનું ફરજિયાત બનાવ્યું છે. જોકે, કેટલીક ટેકનિકલ મુશ્કેલીઓના કારણે આ કામમાં ...
મંત્રાવતીને આજે સ્ટ્રોબેરીની ખેતીથી ઘણો ફાયદો મળી રહ્યો છે. સૌથી સારી વાત એ છે કે સરકારી યોજનાઓમાંથી મળતી મદદને કારણે તેમને સ્ટ્રોબેરીની ખેતીમાં ખર્ચ પણ ...