Gulkhaira Farming: ખેડૂતો ઔષધીય છોડની ખેતી તરફ વળ્યા અને આજે ગુલખેરાની ખેતી (Gulkhaira Farming) માંથી સારો એવો નફો મેળવી રહ્યા છે. ગુલાબી, જાંબલી અને સફેદ ...
એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) અનુસાર, વર્ષ 2020-21માં કુલ રૂ. 7078.5 કરોડની ઓર્ગેનિક કૃષિ પેદાશોની નિકાસ કરવામાં આવી હતી. ...
સરકાર ખેડૂતોને ખેતરોમાં રાસાયણિક ખાતરને બદલે જૈવિક ખાતર (Organic Fertilizers)નો ઉપયોગ કરવાની સલાહ આપે છે. જેના કારણે જમીનની ખાતર ક્ષમતા જળવાઈ રહેશે, સાથે જ પ્રદુષણમુક્ત ...
PM Kisan Scheme: કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આધાર OTP દ્વારા ઇ-કેવાયસીની પ્રક્રિયાને હાલ માટે સ્થગિત કરી દેવામાં આવી ...
કોરોના મહામારી (Corona Pandemic)દરમિયાન તેમણે નોકરી ગુમાવી દીધી હતી. જો કે, તેણે જીવન પ્રત્યેની આશા છોડી ન હતી અને નવા વિકલ્પો શોધવાનું શરૂ કર્યું હતું. ...
કૃષિ મંત્રાલયનું કહેવું છે કે ખેડૂતોની આવક (Farmers Income) વધારવા માટે ટેકનોલોજી આધારિત સિસ્ટમ બનાવવાની જરૂર છે. આ કૃષિ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં મદદ કરશે. ...