દેશમાંઆ સમયે ચાલી રહેલા કોરોનાના આતંક અને રાજ્ય સરકારો દ્વારા લાદવામાં આવેલા કડક પ્રતિબંધો વચ્ચે 20,000 ખેડુતો પંજાબની ત્રણ સરહદો પાર કરીને દિલ્હી પહોંચશે. ...
કોંગ્રેસના મહામંત્રી Priyanka Gandhi વાડ્રાએ ઉત્તરપ્રદેશના સહારનપુરમાં કિસાન મહાપંચાયતને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે પીએમ મોદીનું હ્રદય ઉદ્યોગપતિઓ માટે ધબકે છે. તેમણે ...
ખેડૂતોએ 26 જાન્યુઆરી (26 JANUARY) ગણતંત્ર દિવસે એક ટ્રેક્ટર માર્ચનું (TRACTOR MARCH) એલાન કર્યું છે. આ વચ્ચે ભારતીય ખેડૂત યુનિયનના નેતા બલવીરસિંહ રાજેવાલાએ હાલમાં જ ...