કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીની સરહદો પર ખેડૂતોનું પ્રદર્શન ચાલુ છે. ગાઝીપુર સરહદ પર ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય નેતા Rakesh Tikaitએ આંદોલનને વધુ તીવ્ર બનાવવા માટે ...
IMF એટલે કે ઈન્ટરનેશનલ મોનિટરી ફંડનું માનવું છે કે નવા કૃષિ કાયદાને લઈને એગ્રીકલ્ચર સેક્ટરમાં ખાસ્સા સુધારા થશે. જો કે તે પ્રક્રિયામાં જે લોકોની નોકરીઓ ...
કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ બિલને લઇને વિરોધ કરી રહેલા ખેડૂતોનું આંદોલન શુક્રવારે 51માં દિવસમાં પહોંચ્યું છે. આ દરમ્યાન ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટીકેતે કહ્યું ...
ગુરુવારે દિલ્હી વિધાનસભામાં કૃષિ કાયદા અને ખેડૂતોના આંદોલન અંગે ચર્ચા કરવા માટે એક વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કૃષિ કાયદાની નકલ ફાડી ...
કૃષિ કાયદાને લઈ ખેડૂતોનું પ્રદર્શન ચાલુ છે. ખેડૂતોના સમર્થનમાં ઘણા લોકો સામે આવ્યા છે, ત્યારે પંજાબના ડીઆઈજીએ પ્રદર્શનકારી ખેડૂતોના સમર્થનમાં રાજીનામું આપી દીધું છે. પંજાબના ...