આણંદના એક સ્થાનિક ગ્રુપની સહાય મેળવીને પોપટભાઈએ આ ગરીબ પરિવારોની ઈદ સુધારવા નક્કી કર્યું. જે પરિવારોને મળ્યાં એમાંથી ખૂબ ગરીબ અને અત્યંત જરૂરીયાતવાળા પરિવારોને ઓળખી ...
નિયમ અનુસાર પાણી વીજળી કનેક્શનો મેળવાય અને નગરપાલિકા ધ્વરા વસુલવામાં આવતો ટેક્સ પણ અહીંયાના રહીશો ચૂકવી રહ્યા છે. અંદાજે વીસ વર્ષ જેટલો સમય વીતી ગયા ...
સુરત મહાનગર પાલિકાના તમામ ઝોન અને જિલ્લાના તમામ તાલુકાઓમાં મળીને કોરોના મહામારીમાં મોતને ભેટેલા મૃતકોના 1956 પરિવારજનોની અરજી મળવા પામી છે. જે પૈકી અત્યાર સુધી ...
સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકના જણાવ્યા મુજબ, સરકાર દ્વારા હાલમાં કોરોનાને લીધે મૃત્યુ પામેલ લોકોની યાદી મોકલવામાં આવી છે. જેના આધારે તેઓના પરિવારના સભ્યોનો સંપર્ક ...
ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સરકારનું લક્ષ્ય દરેક નાગરિકને આરોગ્ય સુવિધા પૂરી પાડવાનું છે. તેમજ આયુષ્યમાન કાર્ડ આપવાની મેગા ડ્રાઈવ ...