સરકારે બુધવારે પેટ્રોલમાં મિશ્રણ કરવા માટે શેરડીમાંથી કાઢવામાં આવતા ઇથેનોલના ભાવમાં 1.47 રૂપિયા પ્રતિ લિટર સુધીનો વધારો કર્યો છે. ડિસેમ્બરથી શરૂ થતા માર્કેટિંગ વર્ષ 2021-22 ...
પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રિત કરાય છે જેથી અન્ય દેશો પર તેલ પરની આપણી નિર્ભરતા ઘટાડી શકાય. ઇથેનોલ અને એક્સ્ટ્રા ન્યુટ્રલ આલ્કોહોલ બંને આપણને શેરડીમાંથી મળે છે ...
સીઆઈઆઈ દ્વારા આયોજિત આત્મનિર્ભર ભારત સંમેલનને સંબોધન કરતાં પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, અમારો હેતુ રીન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાનો છે. ...
કોરોનાવાયરસના પ્રકોપ બાદ તેના નિદાન માટે ઘણા પ્રકારની સારવારના દાવા કરવામાં આવ્યા છે. અમેરિકામાં એક એવો પ્રયોગ કરવામાં આવ્યો છે, જેમાં આલ્કોહોલ સુંઘીને કોવિડ-19 વાયરસથી ...
World Environment Day: PM MODIએ વિડિયો કોન્ફરન્સનાં માધ્યમથી વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day) પર આયોજીત કાર્યક્રમમાં ઈ-100 પાયલોટ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યો અને 2020-25 માટે ...