વડોદરામાં ડેન્ગ્યુએ આતંક મચાવતા વધુ એકનો ભોગ લીધો છે. 20 વર્ષીય યુવકનું ડેન્ગ્યુથી મોત નીપજ્યું છે. બે દિવસ પહેલા યુવકનો ડેન્ગ્યનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ...
રાજકોટમાં મિશ્રઋતુને કારણે રોગચાળામાં વધારો થયો છે. જેને કારણે ચાલુ વર્ષે શંકાસ્પદ ડેન્ગ્યુથી 9 લોકોના મોત થયા છે. છેલ્લા 1 અઠવાડિયામાં રાજકોટ શહેરમાં તાવ-શરદીના 321 ...
સુરતમાં ડેન્ગ્યુને કારણે 14 વર્ષીય બાળકનું મોત થયું છે. છેલ્લા કેટલાક દિવસથી સારવાર લઈ રહેલા બાળકનું આજે ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. સુરત શહેરમાં છેલ્લા ...
અમદાવાદમાં વરસાદી ઝાપટા વચ્ચે પાછલા 5 દિવસમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ડેન્ગ્યૂના 142 દર્દી નોંધાયા છે. આ ઉપરાંત મેલેરિયા અને ...