કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીનો દરેક કાર્યકર અને દરેક નેતા પાંચેય રાજ્યોમાં આ ચૂંટણી મજબૂતીથી લડશે અને ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી ...
ચૂંટણીના પરિણામો બાદ અલગ અલગ રાજકીય પાર્ટીઓ દ્વારા ભેગા થવા અને જીતની ઉજવણી પણ કેન્દ્રીય ચૂંટણીપંચે સંજ્ઞાન લેતા પાંચ રાજ્યોના ચીફ સેક્રેટરીને નિર્દેશ કર્યો છે ...
ઉત્તરપ્રદેશમાં સત્તામાંથી ઘણા લાંબા સમયથી બહાર રહેનારી અને લોકસભા-વિધાનસભામાં પણ ખરાબ પ્રદર્શનને કારણે માયાવતી (MAYAWATI)ની બહુજન સમાજવાદી પાર્ટી (BSP)ને વર્ષ 2019-20માં માત્ર રૂ.20 હજારનું જ ...
રાજ્યસભાની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચે બંને બેઠક માટે ચૂંટણીઓ અલગઅલગ યોજવા આદેશ કર્યો છે. આ મામલે ગુજરાતના ચૂંટણી કમિશનરને ...
બિહારમાં એનડીએની જીતને પગલે દિલ્લીમાં જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની જીત પર વડાપ્રધાને ખુશી વ્યક્ત કરી. આ સાથે વડાપ્રધાને બિહારની જનતા ...
સીએમ રૂપાણીના પત્ની સામે કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. મતદાનના દિવસે મુખ્યપ્રધાનના પત્ની મોરબીમાં પ્રચાર કરતા હોવાની કોંગ્રેસની ફરિયાદ કરી છે. આચારસંહિતાના ભંગ બદલ ...
મોરબી વિધાનસભા ક્ષેત્રમાં એક વિવાદીત વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ભાજપને મત આપવાનો પ્રચાર થઇ રહ્યો છે. કેટલાક કાર્યકરો લોકોને ભાજપનું બટન દબાવવાનું વીડિયોમાં ...