કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કેન્દ્રના નિર્ણયને ભ્રામક જાહેરાત સાથે સરખાવ્યો છે અને સવાલ કર્યો છે કે કેન્દ્ર સરકારે કરેલા 2 કરોડ રોજગારીના વાયદાનું શું ...
મંત્રી, પૂર્વ મંત્રી અને ધારાસભ્યો ધામા નાખશે. 3 દિવસ સુધી વિધાનસભામાં પ્રવાસ કરશે. ભાજપ માટે નબળી બેઠકો પર પ્રવાસ ની જવાબદારી મંત્રીઓ તથા પૂર્વ મંત્રીઓને ...
ઉત્તર ગુજરાતના પ્રશ્નો અંગે આંદોલનાત્મક કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરીને કોંગ્રેસ સભાનું આયોજન કરશે અને 2022ની ચૂંટણી સુધી લોકો વચ્ચે ક્યાં મુદ્દાઓને લઈને રહેવાનું એ પણ ...
કોંગ્રેસના ઉમેદવાર જગદીશ મોહનાણીએ પરિણામ સ્વીકાર્યું છે. પણ એમ કહ્યું થે કે મહિલાઓને પ્રાધાન્ય અપાય તો પુરુષોને કેમ નહીં. તેમણે એમ પણ કહ્યું કે અમે ...
અમદાવાદ કુબેરનગર વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર જગદીશભાઈ મોહનાણીને 23 ફેબ્રુઆરીએ મત ગણતરી કર્યા બાદ વિજેતા ઉમેદવારનું પ્રમાણપત્ર આપી દેવામાં આવ્યું હતું. પરંતુ 26 ફેબ્રુઆરી 2021ના સવારે ...
રાજકોટમાં સૌરાષ્ટ્ર રિયલ એસ્ટેટ સમિટમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં પાટીલને ગુજરાતનો નકશો ભેટમાં આપ્યો ત્યારે પાટીલે કહ્યું હતું કે "જે ...