મહિલા તેમજ બાળ વિકાસ અને આયુષ રાજ્ય પ્રધાન મહેન્દ્ર મુંજપરાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીના દ્રઢ સંકલ્પને કારણે નર્મદા (Narmada)જિલ્લાનું આ શહેર હવે વિશ્વના પ્રવાસીઓમાં ...
ભારત સરકા૨ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (Health Ministry) અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસે 5 થી 7 મે 2022 દરમિયાન આ શિબિરનુ આયોજન કરવામાં આવ્યુ ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાના વડપણ હેઠળ યોજાનાર આ રાષ્ટ્રિય ચિંતન શિબિરમાં દેશના બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ...
આ બે દિવસીય કાર્યશાળામાં વિભિન્ન દિવ્યાંગજનોના સશક્તિકરણથી જોડાયેલ વિભાજન મુદ્દાઓ પર ચર્ચા વિચારણ પણ કરવામાં આવી હતી. સામાજિક ન્યાય અને અધિકારીતાના મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમારે ...