શિંદેએ પોતાના બીજા ટ્વીટમાં લખ્યું છે કે હિંદુ હ્રદય સમ્રાટ વંદનીય બાળાસાહેબ ઠાકરેના (Balasaheb Thackeray) હિંદુત્વ વિચારો અને બાળાસાહેબની શિવસેનાને બચાવવા માટે અમારે મરવું પડે ...
શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેના (Eknath Shinde) નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટમાં બે અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં બળવાખોર ધારાસભ્યોએ અયોગ્યતાની કાર્યવાહીની શરૂઆતને પડકારી છે. ...
શિંદે જૂથના પ્રવક્તા દીપક કેસરકરને જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ મહારાષ્ટ્ર (Maharashtra) પાછા કેમ નથી આવી રહ્યા. તેના જવાબમાં તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં પાછા ફરવાનું ...
મહારાષ્ટ્રના રાજકીય સંકટના છઠ્ઠા દિવસે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, એકનાથ શિંદે (Eknath Shinde) કેમ્પમાં ભાગલા પડી ગયા ...
મહારાષ્ટ્રનો રાજકીય ખેલ ફરી પલટાઈ તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. શિંદે જૂથમાં વિભાજનના સમાચાર સામે આવ્યા છે. બીજી તરફ, કેન્દ્ર સરકારે તમામ બળવાખોર ધારાસભ્યોના પરિવારોને ...
આ દરમિયાન વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્હાના નોમિનેશનમાં હાજરી આપવા શરદ પવાર (Sharad pawar) દિલ્હી જઈ રહ્યા છે. જેને લઈને પણ તૈયારીનો કાર્યક્રમ ...
મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ (Maharashtra Political Crisis) વચ્ચે આસામના મંત્રી અશોક સિંઘલ શનિવારે મોડી રાત્રે ગુવાહાટીની રેડિસન બ્લુ હોટલ પહોંચ્યા હતા. અહીં તેઓ એકનાથ શિંદે ...
Maharashtra Political Crisis: એકનાથ શિંદે, જે પોતાને બાળાસાહેબની શિવસેનાનો એક ભાગ ગણાવે છે, તેમણે શિવસૈનિકોને મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકારની રમતને ઓળખવા કહ્યું. ...