શાળા-કોલેજમાં ભણાવવામાં આવતા પાઠ્યપુસ્તકોની સામગ્રીને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. આ બીએસસી નર્સિંગના પુસ્તક વિશે છે. આ પુસ્તકમાં દહેજ પ્રથાના (Dowry System) ફાયદાની ગણતરી ...
આદિવાસી સમાજના આંદોલનને લઈને આપના નેતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે સરકાર આદિવાસી સમાજને હેરાન કરે છે. અમે આદિવાસી સમાજની સમસ્યા સમજી છે. આદિવાસીઓને પૂરતું ...
દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (NITs)માં પ્રવેશ મેળવવા માટે સખત પ્રયાસ કરે છે. છેલ્લા બે વર્ષમાં ...
સ્કૂલ સંચાલક મંડળ ફરીથી સ્કૂલો ઓફલાઈન શરૂ કરવા રજૂઆતો કરી રહ્યું છે તેવામાં પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં રાજકોટ આવેલા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ બાબતે સરકારનુ ...
શિક્ષણ પ્રધાન બન્યા બાદ જીતુ વાઘાણી પ્રથમ વખત તેમના માદરે વતન ગયા હતા. ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમેજ મંત્રી એ ત્યાં તલવારબાજી ...
શિક્ષણપ્રધાને કાર્યક્રમમાં 15 NSS સ્વયંસેવકોનું સન્માન કર્યું હતું. આ ઉપરાંત NSS સ્વયંસેવકો માટે મોટી જાહેરાત પણ કરી હતી. સરકારે શિબિરાર્થીઓને અપાતા વેતનમાં વધારો કરવાનો નિર્ણય ...