નોમિની કોઈપણ પીએફ ખાતાધારક માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ખાતાધારકના કમનસીબ મૃત્યુના કિસ્સામાં નોમિની પીએફ ખાતામાં જમા કરાયેલી રકમનો દાવો કરી શકે છે. ...
એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ કહ્યું છે કે 31 ડિસેમ્બર, 2021 પછી પણ નોમિનેશન ઈ-ફાઈલ કરી શકાશે. અગાઉ પીએફ ખાતાધારકો માટે ઈ-નોમિનેશન ફાઈલ કરવાની ...