રાષ્ટ્રપતિએ ભગવાન દ્વારકાધીશ સમક્ષ દેશની સલામતી, સમૃદ્ધિ અને પ્રજાની સુખાકારીમાં ઉતરોતર વધારો થાય તેવી પ્રાર્થના કરી ભાવ પૂર્વક નમન કર્યું હતું. તેમજ રામનવમીના પાવન અવસરે ...
પવિત્ર યાત્રાધામ દ્વારકાનગરીમાં જગતમંદિરમાં દ્વારકા(dwarka)માં ફાગણી પુનમના ફૂલડોલ(phooldol) ઉત્સવ ઉજવાય છે. હોળી(holi)ના આ રંગોના પર્વમાં ભગવાન સાથે ભકતો ઉત્સવ ઉજવીને ભકિતના રંગમાં રંગાય છે. ...
દેશના સૌથી મોટા ઉદ્યોગ જૂથ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ આજે તેમના પરિવાર સાથે દ્વારકાધીશ મંદિરે દર્શન કર્યા હતા. મુકેશ અંબાણીની સાથે તેમના ધર્મપત્ની નીતા ...