દીવાના સ્થાન જેટલું જ મહત્વ દીવો (divo) કરવા માટે વપરાતી વાટનું છે. ઘીના દીવામાં હંમેશા રૂની વાટનો ઉપયોગ કરવો જોઈએ, પરંતુ તેલના દીવામાં લાલ નાડાછડીની ...
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને સરહદ પર દેશની રક્ષા કરતાં જવાનો માટે એક દીવો પ્રગટાવવા અપીલ કરી છે. સરહદ પર રહેલા જવાનોના પરિવારોનો વડાપ્રધાન મોદીએ મોટો ...
દિવાળી પર્વ નિમિત્તે બાર જ્યોતિર્લિંગ પૈકીના એક એવું સોમનાથ મંદિર રોશની સાથે દીવડાઓથી ઝગમગી ઉઠ્યું. તો બીજી બાજુ રોશની અને દીવડાઓથી ઝળહળતું મંદિર હર હર ...
દેશભરમાં દિવાળીના પાવન પર્વની ઉસ્માભેર ઉજવણી થઈ. ભુજના સ્વામિનારાયણ મંદિરમાં પણ અનોખી રીતે સંતો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. મંદિરમાં 25 હજારથી વધુ દિવળાઓ પ્રજ્ઞટાવી ...