દિવાળીના બીજા દિવસે કારતક શુક્લ બીજના રોજ ભાઈબીજનો પર્વ મનાવવામાં આવે છે. આ તિથીથી યમરાજ અને બીજની તિથીને સંબંધ હોવાને કારણે તેને યમદ્વિતીયા પણ કહેવામાં ...
અરબી સમુદ્રમાં સર્જાયેલુ ‘ક્યાર’ વાવાઝોડું અતિ તીવ્ર બન્યું છે, જેના કારણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. ...
ધન તેરસે ભલે કોઈપણ ખરીદી શુકનવંતી કહેવાતી હોય પરંતુ આકરી મંદીની અસરથી ખરીદીમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સોના-ચાંદીની ખરીદીમાં ગત વર્ષ ...
દુબઈ પોલીસ બેન્ડ દ્વારા દિવાળીના સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ભારતનું રાષ્ટ્રગાન વગાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ભારતીય દૂતાવાસ અને દુબઈ ટુરિઝમે ...