આયુર્વેદમાં(Ayurveda ) પણ કસરતનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. કહેવાય છે કે વ્યાયામ સાથે પોતાને સક્રિય રાખીને મેટાબોલિઝમ વધારી શકાય છે. વ્યાયામ કલાકો સુધી તમારા ...
પાચનતંત્રને(Digestion) સ્વસ્થ રાખવામાં ફાયબર બહુ મોટી ભૂમિકા ભજવે છે. દૂધ અને એલચી બંનેમાં ફાઈબર જોવા મળે છે. આવી સ્થિતિમાં જે લોકોને પાચન સંબંધી સમસ્યા હોય ...
આમલીમાં (Tamarind ) પોલિફીનોલ્સ અને ફ્લેવોનોઈડ્સ હોય છે જે બિનજરૂરી તૃષ્ણાને ઘટાડવામાં અને બિનજરૂરી ખાવાનું ટાળવામાં મદદ કરે છે. આ સાથે, તે મૂડ બૂસ્ટર તરીકે ...