ડાયાલિસિસ પર હોય તેવા કિડનીના દર્દીઓને ચેપનું જોખમ વધારે હોય છે. ડાયાલિસિસ ટાળી શકાતું ન હોવાથી, દર્દીઓએ બહાર જતી વખતે સારી ગુણવત્તાવાળા માસ્ક પહેરવા જોઈએ. ...
આ બંને પ્રકારના કિડની ફેલ્યરમાં વહેલી તકે નિદાન અને શરૂઆતના તબક્કાથી જ અસરકારક સારવાર મળતા મહદઅંશે મોટા નુકસાનથી બચી શકાય છે. કિડની સંબંધિત ફેલ્યરની ...
સિવીલ સર્જન ડૉ. નિર્મિત કુબાવતે પેટલાદ ખાતેની સિવિલ હોસ્પિટલ ખાતે પેટલાદ શહેર સહિત તાલુકાના અને આજુબાજુના તાલુકાના લોકોને પણ પહેલાં ડાયાલિસિસ માટે વડોદરા, અમદાવાદ, આણંદ ...
ગુજરાતભરમાં સરકાર દ્વારા સંચાલિત ડાયાલિસિસ કેન્દ્રોની સંખ્યા 92 થઇ છે આગામી સમયમાં રાજ્યના તમામ તાલુકાઓ અને જરૂરિયાતમંદ વિસ્તારોમાં પણ ડાયાલિસિસ કેન્દ્રો ઉપલબ્ધ કરાવવા સરકાર કટિબધ્ધ ...
આજકાલ કિડનીની બિમારીમાં દર્દીને ફરજીયાત ડાયાલિસિસ કરાવવુ પડે છે. જેના કારણે દર્દીની સાથેસાથે પરીવારજનોને પણ આર્થિક, શારીરિક અને માનસિક રીતે પરેશાની વેઠવાનો વારો આવે છે, ...