Diabetes control tips: ડાયાબિટીસ એક એવી બીમારી છે. જે ધીરે ધીરે શરીરને નુકશાન પહોંચાડી તેને નબળુ બનાવે છે. ડાયાબિટીસના દર્દીઓએ ડોક્ટરની સલાહ જરુરથી લેવી જોઈએ. ...
ખાંડયુક્ત(Sugar ) ખોરાકનો વપરાશ ઇન્સ્યુલિનની પ્રવૃત્તિને નબળી બનાવી શકે છે, તેથી ડાયાબિટીસના જોખમને ઘટાડવા માટે તંદુરસ્ત, પૌષ્ટિક આહાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. ...
Diabetes in India : ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન અનુસાર ભારતમાં વિશ્વમાં સૌથી વધુ બાળકો ટાઈપ-1 ડાયાબિટીસથી પીડિત છે. નિષ્ણાતો કહે છે કે આ એક આનુવંશિક રોગ ...
કોરોનાના વધતા જતા કેસો વચ્ચે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા લોકોને ટાઈપ-1 ડાયાબિટીસ વિશે જાગૃત કરવા માટે ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. આમાં ...
ડાયાબિટીસના દર્દીઓ આહારમાં કેટલાક એવા પીણાંનો સમાવેશ કરી શકે છે, જે હાઈડ્રેટ રાખવાની સાથે બ્લડ શુગર લેવલને પણ નિયંત્રણમાં રાખે છે. આવો જાણીએ કે ઉનાળામાં ...