રિમાન્ડ હોમમાં ચાર પોઝિટિવ કેસ આવતા અન્ય 18 લોકોના પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. જેમાં 14 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તો જેમના કોરોના રિપોર્ટ ...
સુરત પાલિકા દ્વારા ફરી ધનવતંરી રથ એક્ટિવ કરવામાં આવ્યા છે. કોરોનાના કેસની સંખ્યામાં વધારો થતા રથો એક્ટિવ કરવામાં આવ્યા છે. સુરત શહેરમાં 88 જેટલા ધનવતંરી ...
દિવાળી અને નવરાત્રી જેવા તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે સુરતમાં કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લઈ રહ્યા. સુરતમાં કોરોનાના કેસોની સંખ્યા 32 હજારને પાર ...
સુરતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે વિવિધ બજારમાં કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. સુરતના હિરા બજારમાં રેપિડ ટેસ્ટ દરમિયાન કોઈએ મહિલા કર્મચારીની છેડતી કરતા મામલો પોલીસ ...
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકાવવા અને કોરોના પોઝીટીવ દર્દીઓને સાજા કરવા કરેલ કામગીરી જાણવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. જેમાં ...