અમદાવાદ (Ahmedabad) જિલ્લાના ધંધુકામાં એક જ એમ્બ્યુલન્સનું મહિનામાં બબ્બે વખત લોકાર્પણ કરાયું છે. કોંગ્રેસ દ્વારા એક જ એમ્બ્યુલન્સનું 25 દિવસ બાદ ફરી લોકાર્પણ કરાયું છે. ...
ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસમાં દિલ્હીના મૌલાના કમરગની ઉસ્માનીની ધરપકડ કરવામાં આવી હતી. કમરગની ઉસ્માની પર ઉશ્કેરણી અને હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ છે. ...
ગુજરાત ATSની ટીમ મુખ્ય આરોપી શબ્બીર અને ઈમ્તિયાઝને ધંધુકા લઈ જશે. આરોપીઓએ કિશન ભરવાડની હત્યા કરવામાં માટે કેવી રીતે, ક્યાં રેકી કરી અને ફાયરિંગ કર્યું ...
કિશન ભરવાડ હત્યાકાંડના આરોપીઓની પાકિસ્તાની કનેક્શનની વાત ખોટી છે. આ નિવેદન આપ્યું છે ગુજરાત ATSએ. ગુજરાત ATSએ ખુલાસો કર્યો છે કે અત્યાર સુધીની તપાસમાં કિશન ...