જ્યારે પણ તમે ફ્લાઈટમાં જાવ છો, ત્યારે તમારે કેટલાક અધિકારોનું (Passenger Rights in Flight) ધ્યાન રાખવું જોઈએ, કારણ કે જો તેમના મુજબ સેવાઓ પૂરી પાડવામાં ...
8 મેના રોજ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઇન્સને સુરક્ષા મંજૂરી આપી હતી. AOC મળ્યા પછી, એરલાઇન જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરથી ઉડાન શરૂ કરવાની યોજના ધરાવે છે. ...
નાગરિક ઉડ્ડયન મંત્રાલય (Ministry of Civil Aviation)દ્વારા એરલાઈનને મોકલવામાં આવેલા પત્રમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલ સુરક્ષા મંજૂરી અંગે માહિતી આપવામાં આવી હતી.એરલાઈને એર ...
ડીજીસીએના (DGCA) જણાવ્યા અનુસાર, ગત રવિવારે મુંબઈથી દુર્ગાપુર માટે ઉડાન ભરેલું એરક્રાફ્ટ લેન્ડિંગ વખતે વાતાવરણીય વિક્ષેપના સંપર્કમાં આવ્યું હતું, અને 14 મુસાફરો અને 3 એરમેન ...
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે માર્ચ 2020 માં ફ્લાઇટ્સનું સંચાલન સ્થગિત કર્યું હતું. તે સમયે, કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થયો ...
બેંગલુરુ-કોલકાતા ફ્લાઇટમાં 176 મુસાફરો અને છ ક્રૂ સભ્યો હતા, જ્યારે બેંગલુરુ-ભુવનેશ્વર ફ્લાઇટમાં 238 મુસાફરો અને છ ક્રૂ સભ્યો હતા. ડીજીસીએના વડા અરુણ કુમારે કહ્યું કે ...