દ્વારકામાં 59 ગામોમાં લમ્પી વાયરસની અસર જોવા મળી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 50 જેટલા પશુના (Cattle) મોત થયા છે. જ્યારે 24 હજારથી વધુ પશુઓનું રસીકરણ ...
ખંભાળિયા (Khambhaliya) ખાતે રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે (Raghavji Patel) રામનાથ વિસ્તારમાં આવેલા પાંજરાપોળમાં મુલાકાત લઈ જિલ્લા કલેકટર કચેરી ખાતે લમ્પી વાયરસ અંગેની અધિકારીઓ સાથે બેઠક ...
મહેન્દ્ર કણજારીયા છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી (Agriculture)કરી રહ્યા છે. સાડા ચાર વિઘા જમીનમાં શાકભાજી અને મગફળીનુ પ્રાકૃતિક રીતે વાવેતર કરે છે. ...
દેવભૂમિ દ્વારકાના (Devbhumi Dwarka) દરિયામાં સલાયાનું જહાજ ડૂબ્યું (boat sinks ) હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જહાજ સલાયા બંદરેથી પોરબંદર માટે રવાના થયું હતું. ...
ઉનાળા દિવસોમાં મહાનગરોમાં તાપમાનનો પારો 40ડીગ્રીની આસપાસ રહે છે. ત્યારે ઉનાળા વેકેશનમાં ફરવા માટે સૌરાષ્ટ્રના દરીયા કિનારે પ્રવાસીઓની પસંદગી વધી છે. ...
રાષ્ટ્રપતિએ ભગવાન દ્વારકાધીશ સમક્ષ દેશની સલામતી, સમૃદ્ધિ અને પ્રજાની સુખાકારીમાં ઉતરોતર વધારો થાય તેવી પ્રાર્થના કરી ભાવ પૂર્વક નમન કર્યું હતું. તેમજ રામનવમીના પાવન અવસરે ...