અમદાવાદમાં પુર્વ સેૈનિકોની બેઠકમાં રક્ષામંત્રી નિર્મલા સીતારમણની હાજરીમાં એક રિટાયર્ડ કર્નલે તો ત્યા સુધી કહી દીધુ કે રાજકારણીઓ દેશના ભાગલા કરી રહ્યા છે તેમને રાષ્ટ્રહિતની ...
પુલવામા આતંકી હુમલાને લઇને ભારત તરફથી કોઈ યોજના બનાવાનું ચાલી રહ્યું છે. જેના માટે સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ત્યારે રક્ષામંત્રી નિર્મલા સીતારમણ ભૂમિ ...
શું ભારતના સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારામણની દીકરી વાયુસેનામાં ફરજ બજાવી રહી છે ? સોશિયલ મીડિયામાં વાયરલ એક તસવીરને લઈને આ દાવો થઈ રહ્યો છે. વોટ્સએપ, ...