ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુરત તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટના અમલીકરણ માટે સ્પેશિયલ વ્હીકલ પરપઝ SPV તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનની રચના ...
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણ વચ્ચે, બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એ Mumbai માં તેના બે ઓક્સિજન રિફિલિંગ પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી છે. છેલ્લા ...
મહારાષ્ટ્રમાં corona વધતા જતા કેસો વચ્ચે રાજ્યની ઉદ્ધવ ઠાકરે સરકારે આજે અનેક નિર્ણયો લીધા છે. રવિવારે મળેલી કેબીનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે મહારાષ્ટ્રમાં ...
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસો અન્ય રાજ્યોની સરખામણીએ ઘણા વધારે છે. રાજ્યમાં દરરોજ કોરોના આંકડા નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. રાજ્યમાં દરરોજ આંકડા વધતા ફરી એક ...
રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં લઇને સમગ્ર રાજ્યમાં ધોરણ 1થી 9ની તમામ શાળાઓમાં સોમવાર 5 એપ્રિલથી અન્ય સૂચનાઓ કે આદેશ ના થાય ત્યા સુધી ...
કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે કર્ણાટક સરકારે સોમવારે મોટો નિર્ણય લીધો છે. સરકારે રાજ્યમાં 15 દિવસ સુધી દેખાવો રેલીઓ અને પાર્ટીઓ પર પ્રતિબંધ મૂકવાનો ...
દેશમાં Covid-19 વેક્સિનને લઇ મોદી સરકારે આજે મોટો નિર્ણય જાહેર કર્યો છે. જેમાં મોદી સરકારે જાહેરાત કરી છે કે 16 જાન્યુઆરીના રોજથી કોરોના રસીકરણ શરૂ ...
પંજાબના પુર્વ મુખ્યમંત્રી Beant Singh ની હત્યાના દોષી બલવંતસિંહની ફાંસીની સજાને ઉંમરકેદમા તબદીલ કરવા પર સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને આ અંગે તાત્કાલિક નિર્ણય લેવા જણાવ્યું છે. ...